Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

હલ્દીઘાટી
ચેપોક
કુરુક્ષેત્ર
ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

25%
22½%
23½%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ?

ગાંડા બાવળ
આંબા
નિલગીરી
આમળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ
પ્રેસની આઝાદીની જાળવણી
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

ની: + દોષ
નિ + દેષ
નિ: + દોષ
નિર + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP