Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ. આંબેડકર
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

જામનગર
અમરેલી
રાજકોટ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

આપેલ બંને
અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ
પ્રેસની આઝાદીની જાળવણી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP