નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ?

11(1/9)%
ત્રણમાંથી એકપણ નહિ
10%
12(1/3)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP