ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
જોન મીરાન્ડ કેઈન્સ
જગદીશ ભગવતી
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ?

રૂ. 20,00 કરોડ
1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100
એકપણ સાચું નથી
રૂ. 1,600 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

ગ્રામ પંચાયત
ગ્રામસેવક
જિલ્લા ખેતીવાડી અધિકારી
પ્રાથમિક સેવા સહકારી મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ખેડૂત
ગરીબી રેખા નીચે જીવતા લોકો
સ્થાનિક વેપારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP