ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? એ.સી. પીગુ અમર્ત્ય સેન જગદીશ ભગવતી જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ અમર્ત્ય સેન જગદીશ ભગવતી જોન મીરાન્ડ કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ? વિત્ત નીતિ નાણાકીય નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ વિત્ત નીતિ નાણાકીય નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)3. માનવ વિકાસ સૂચકાંક (HDI)4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)5. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 1, 2, 3 અને 5 1, 2 1, 2, 4 આપેલ તમામ 1, 2, 3 અને 5 1, 2 1, 2, 4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત જાહેર વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત જાહેર વિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ? રાજકોષીય ખાધ પ્રાથમિક ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ રાજકોષીય ખાધ પ્રાથમિક ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજવિત્તીય અને ચૂકવણાની સમતુલાની કટોકટીના સંદર્ભમાં ભારત સરકારે કયા વર્ષમાં નવી આર્થિક નીતિની શરૂઆત કરી ? 1991 1980 2001 1969 1991 1980 2001 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP