ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

માર્જિન પદ્ધતિ
કરવેરા
નૈતિક શાસન
બેંક રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP