Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

શિવાજી મહારાજ
મહારાણા પ્રતાપ
બાજીરાવ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP