Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

18 મી ઓગષ્ટ
5 મી જૂન
5 મી સપ્ટેમ્બર
18 મી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

મુનશી પ્રેમચંદ
બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP