ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
જવાહરલાલ નેહરુ
આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

નાણાપંચ
ભારતનું ચૂંટણી પંચ
પ્લાનિંગ કમિશન
લોક સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

શ્રમિકોનું વેતન
ઉત્પાદક
સંરક્ષણ ખર્ચ
બદલા ચુકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP