ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

રેપો અને રિવર્સ રેપોરેટ બંને
રેપો રેટ
કેશ રિઝર્વ રેશિયો
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

બેંક રેટ
માર્જિન પદ્ધતિ
અનામત પ્રમાણમાં ફેરફાર
ઓપન માર્કેટ ઓપરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાચી જોડ જણાવો.

A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

A-1, B-3, C-2
A-2, B-1, C-3
A-3, B-2, C-1
A-1, B-2, C-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ?

દ્વિતીય ક્ષેત્ર
પ્રાથમિક ક્ષેત્ર
તૃતીય ક્ષેત્ર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

એલંફ્રેડ માર્શલ
અમર્ત્ય સેન
સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP