સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઉપરના તમામ હેતુઓ
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં કોનું નામ બંધબેસતું નથી ?

રંગ અવધૂત
મોરારિબાપુ
આનંદમયી મા
મુક્તાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

કુ. બેનઝીર ભુટ્ટો
શ્રીમતી માર્ગરેટ થેચર
શ્રીમતી ઇન્દિરા ગાંધી
શ્રીમતી શિરિમાવો ભંડારનાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

15 ડિસેમ્બર
30 જાન્યુઆરી
27 મે
31 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP