GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું વિધાન / વિધાનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અને જલ માર્ગ માટે સાચું / સાચાં છે ?

આપેલ બંને
શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનો માત્ર એક જળ માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
રાષ્ટ્રીય જળમાર્ગ - 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
2020 ની Asian wrestling championship (એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ) માં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું જ્યારે ભારત ___ મા ક્રમે આવ્યું.

4th (ચોથા)
3rd (ત્રીજા)
5th (પાંચમા)
2nd (બીજા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો ?

બારડોલી સત્યાગ્રહ
ચૌરી-ચૌરા બનાવ
રૉલેટ સત્યાગ્રહ
કાકોરી બનાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
22 કિમી
25 કિમી
15 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 10માં વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય તો, ધોરણ 8 ની છોકરીઓ અને ધોરણ 6 ની છોકરીઓની સંખ્યાના તફાવત કરતા, ધોરણ 10 ના છોકરાઓ અને ધોરણ 9 ના છોકરાઓની સંખ્યાનો તફાવત કેટલો ઓછો છે ?

40
આપેલ પૈકી એક પણ નહીં
25
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ?
i. તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી.
ii. કૃષિ બેંકની સ્થાપના કરી.
iii. કાઠીયાવાડ હાઇસ્કુલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઇસ્કુલ આપ્યું.
iv. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.

ફક્ત ii અને iv
ફક્ત i,iii અને iv
i,ii,iii અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP