GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

વુડો વિલ્સન
દ્વાવાઇટ વાલ્વો
લૂથર ગુલિક
પ્રો .વિલોબિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

7 લીટર
15 લીટર
10 લીટર
5 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્તો
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આરોગ્ય સેતુ એપમાં મહત્તમ કેટલા અંતર સુધીના કોરોના ગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે?

૧૫ Km
૧૦ Km
૨૦ Km
૭ Km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP