GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

પ્રો .વિલોબિ
લૂથર ગુલિક
વુડો વિલ્સન
દ્વાવાઇટ વાલ્વો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કનકેશ્વરી માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
મહેસાણા
અમરેલી
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય કયાં આવેલું છે ?

મહેસાણા
પાટણ
વડોદરા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલને બદલે વહીવટદારનું પદ હોય છે ?

લક્ષદ્વીપ
પોંડિચેરી
દિલ્હી
અંદમાન નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP