Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

25 ટકા
15 ટકા
20 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

સંજ્ઞા
વસંતવર્ષા
આતિથ્ય
ધારાવસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

માઘ મેળો
ઝૂંડનો મેળો
વરાણાનો મેળો
પાલોદરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતમાં ‘બૉય સ્કાઉટ’ અને ‘ગર્લ્સ ગાઈડ’ની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી ?

સિસ્ટર નિવેદિતા
કર્નલ આલ્કોટે
મીરાં આલ્ફાન્સા
શ્રીમતી એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP