Talati Practice MCQ Part - 8 એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ? 30 20 24 16 30 20 24 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ? જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ? અન્નાહારની હિમાયત આહાર નીતિ ઉત્તમ આહાર નીતિ ઉત્તમ અન્નાહાર અન્નાહારની હિમાયત આહાર નીતિ ઉત્તમ આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ? 20 રૂ. 60 રૂ. 50 રૂ. 40 રૂ. 20 રૂ. 60 રૂ. 50 રૂ. 40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP