ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

ત્યાગ કરો અને સુખ ભોગવો
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

દુકાળ પડવો
પૂરમાં પાક નષ્ટ થવો
જીવવા જેવી સ્થિતિ ન હોવી
ભૂખે મરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

ચીકણી જમીન
કાંપાળ જમીન
મરુભૂમિ
ખૂંપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP