ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

ઘનશ્યામ ઓઝા
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ?

રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ
મહંમદ બેગડાની કબર, ચાંપાનેર
જામા મસ્જિદ, અમદાવાદ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP