GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 600 ચો.મી હોય તો તેના વિકર્ણની લંબાઇ કેટલી થશે ? આપેલ પૈકી કોઈ નહીં 10√2 મી 10/3 મી 10√3 મી આપેલ પૈકી કોઈ નહીં 10√2 મી 10/3 મી 10√3 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે છે. જો તેણે તે 20% ઓછી કિંમતે ખરીદી રૂા. 10 વધારે લઈ વેચ્યો હોત, તો તેને 40% નફો થાત. તો તે માલની ખરીદ કિંમત કેટલી હશે ? Rs. 600 Rs. 400 Rs. 500 Rs. 200 Rs. 600 Rs. 400 Rs. 500 Rs. 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતે બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત “Shantir Ogroshena 2021’’માં ભાગ લીધો. તે ___ ખાતે યોજાઇ હતી. ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ સીંગોપુર ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ સીંગોપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે." કલમ 79 (Article 79) કલમ 81 (Article 81) કલમ 123 (Article 123) કલમ 131 (Article 131) કલમ 79 (Article 79) કલમ 81 (Article 81) કલમ 123 (Article 123) કલમ 131 (Article 131) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___ વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP