ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 25 ડિસેમ્બર 2 ઓક્ટોબર 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 25 ડિસેમ્બર 2 ઓક્ટોબર 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? સી.એચ. થોમ્પસન મિસ સુસાન બ્રાઉન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ સી.એચ. થોમ્પસન મિસ સુસાન બ્રાઉન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? વખતસિંહજી ભાવસિંહજી તખતસિંહજી જશવંતસિંહજી વખતસિંહજી ભાવસિંહજી તખતસિંહજી જશવંતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP