ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? મુનિ મસ્તરામ જાનકીદાસ ભગત ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ જાનકીદાસ ભગત ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? ભેરૂભદ્વ રાઈનો પર્વત હાસ્યમંદિર દીપનિર્વાણ ભેરૂભદ્વ રાઈનો પર્વત હાસ્યમંદિર દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP