ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ નર્મદ દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ વિનેશ અંતાણી મુકુલ કલાર્થી વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ વિનેશ અંતાણી મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP