સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ? સુરત ગાંધીનગર દિલ્હી અમદાવાદ સુરત ગાંધીનગર દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 51 41 51 (અ) 41 (અ) 51 41 51 (અ) 41 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ? ફેર તપાસ સરતપાસ કબૂલાત ઉલટ તપાસ ફેર તપાસ સરતપાસ કબૂલાત ઉલટ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP