સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ? નોર્થ એલાઇડ મુવમેન્ટ આમાંથી એકપણ નહીં નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ નોર્થ એલાઇડ મુવમેન્ટ આમાંથી એકપણ નહીં નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.બાબાસાહેબ આંબેડકર પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો. દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP