ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અનંતાનંદતીર્થ રજનીશ અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર અનંતાનંદતીર્થ રજનીશ અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? ત્રિભુવનદાસ પટેલ ડૉ.વર્ગીસ કુરિયન રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ત્રિભુવનદાસ પટેલ ડૉ.વર્ગીસ કુરિયન રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ? ચાંપશીભાઈ ઉદેશી બચુભાઈ રાવત રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી ચાંપશીભાઈ ઉદેશી બચુભાઈ રાવત રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP