ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ લાલઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ લાલઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મથુરદાદા મોહનલાલ પંડ્યા વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મથુરદાદા મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP