ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? નરસિંહરાવ કનૈયાલાલ મુનશી પદ્મજા નાયડુ રાજગોપાલાચારી નરસિંહરાવ કનૈયાલાલ મુનશી પદ્મજા નાયડુ રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ? અબ્દુલ કલામ જહોન રસ્કિન રિચાર્ડ બચ શેકસપિયર અબ્દુલ કલામ જહોન રસ્કિન રિચાર્ડ બચ શેકસપિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ હમીદા મીર મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ હમીદા મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP