ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર ડૉ.વી. કુરિયન શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર ડૉ.વી. કુરિયન શ્રી ત્રિભોવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP