ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Inspiring Thoughts Ignited Minds Wings of fire The Indian Space Journey Inspiring Thoughts Ignited Minds Wings of fire The Indian Space Journey ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી સી.આર. દાસ - દેશબંધુ લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી સી.આર. દાસ - દેશબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP