Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

લાલઘાટ
શાસ્ત્રીઘાટ
રાજઘાટ
વિજયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી મોતીભાઈ ચૌધરી
શ્રી રામસિંહ પરમાર
ડૉ.વી. કુરિયન
શ્રી ત્રિભોવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

ઝાલોદ
સંતરામપુર
દાહોદ
ગોધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

વલ્લભભાઈ પટેલ
કલાપી
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

ગૌતમ સારાભાઈ
અનસુયાબેન સારાભાઈ
વિક્રમ સારાભાઈ
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP