ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મના પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મના પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? શ્રી માધવલાલ શાહ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી બાબુભાઈ પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી માધવલાલ શાહ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી બાબુભાઈ પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નેહરુ ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નેહરુ ડૉ.વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP