ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ?

દલપતરામ
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતાજી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ?

પૂર્ણિમાબેન પકવાસા
ઈલાબેન ભટ્ટ
અનસુયાબેન સારાભાઈ
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

ગાંધીજી
ચાણક્ય
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

મહાત્મા હંસરાજ
દયાનંદ સરસ્વતી
વિવેકાનંદ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?

રવિશંકર મહારાજ
જમશેદજી તાતા
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
મોતીભાઇ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
રાવ ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP