ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દલપતરામ મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતાજી દયારામ દલપતરામ મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતાજી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? પૂર્ણિમાબેન પકવાસા ઈલાબેન ભટ્ટ અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ પૂર્ણિમાબેન પકવાસા ઈલાબેન ભટ્ટ અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? રવિશંકર મહારાજ જમશેદજી તાતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ જમશેદજી તાતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP