ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? ડૉ.બી. આર. આંબેડકર માલ્યસ મેક્સવેબર માર્કસ ડૉ.બી. આર. આંબેડકર માલ્યસ મેક્સવેબર માર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર રજનીશ અનંતાનંદતીર્થ અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર રજનીશ અનંતાનંદતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". આંબેડકર ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી આંબેડકર ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? ક્રિસ્ટોફર કોલીટ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ચાર્લ્સ લિંડબ્લોમ ક્રિસ્ટોફર કોલીટ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ચાર્લ્સ લિંડબ્લોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ દામોદર બોટાદકર પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP