Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ?

માલ્યસ
ડૉ.બી. આર. આંબેડકર
મેક્સવેબર
માર્કસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ?

ડૉ.આંબેડકર
ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
અવનિન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ
માનવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

ફ્રેડરિક હઝબર્ગ
આર.સી. ડેવિસ
માઈકલ જુસીયસ
ફ્રેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ?

શ્રી માધવલાલ શાહ
શ્રી ગોપાળદાસ ર. પટેલ
શ્રી બાબુભાઈ પટેલ
ડૉ.જયંતીભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP