Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?

અટલ બિહારી વાજપેયી
નરેન્દ્ર મોદી
ઇન્દિરા ગાંધી
એપીજે અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
સરદાર પટેલ
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
ફતેહસિંહ ગાયકવાડ
રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઇ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

વિક્રમ સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ગૌતમ સારાભાઈ
અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

સંતરામપુર
ગોધરા
દાહોદ
ઝાલોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP