ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? ગાંધીજી વિનોબા ભાવે દાદા ધર્માધિકારી જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે દાદા ધર્માધિકારી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ ડૉ.વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? અનસુયાબેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ગૌતમ સારાભાઈ વિક્રમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ગૌતમ સારાભાઈ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ? રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી બચુભાઈ રાવત ચાંપશીભાઈ ઉદેશી રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી બચુભાઈ રાવત ચાંપશીભાઈ ઉદેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? અગન પંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ મુસાફિર અગન પંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP