ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? ચેન્નાઈ રામેશ્વરમ્ કન્યાકુમારી પોંડિચેરી ચેન્નાઈ રામેશ્વરમ્ કન્યાકુમારી પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? બિમલ જલાન ઊર્જિત પટેલ વિરલ વી. આચાર્ય રઘુરામ રાજન બિમલ જલાન ઊર્જિત પટેલ વિરલ વી. આચાર્ય રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? જુગતરામ રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ઠક્કરબાપા જુગતરામ રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP