ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? અનસુયાબેન સારાભાઈ ઈલાબેન ભટ્ટ દિવાળીબેન ભીલ પૂર્ણિમાબેન પકવાસા અનસુયાબેન સારાભાઈ ઈલાબેન ભટ્ટ દિવાળીબેન ભીલ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? સુરત વડોદરા નડિયાદ અમદાવાદ સુરત વડોદરા નડિયાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? બિમલ જલાન વિરલ વી. આચાર્ય ઊર્જિત પટેલ રઘુરામ રાજન બિમલ જલાન વિરલ વી. આચાર્ય ઊર્જિત પટેલ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Inspiring Thoughts Ignited Minds Wings of fire The Indian Space Journey Inspiring Thoughts Ignited Minds Wings of fire The Indian Space Journey ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ ડૉ.બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ ડૉ.બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ચક્રવર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP