ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? શ્રી માધવલાલ શાહ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી બાબુભાઈ પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી માધવલાલ શાહ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી બાબુભાઈ પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP