ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી આંબેડકર ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી આંબેડકર ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP