ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? વિક્રમ સારાભાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ હોમી ભાભા નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ હોમી ભાભા નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ નડિયાદ સુરત વડોદરા અમદાવાદ નડિયાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP