ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

જયપ્રકાશ નારાયણ
બબલાભાઈ મહેતા
વિનોબા ભાવે
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ?

અબ્દુલ કલામ
રિચાર્ડ બચ
જહોન રસ્કિન
શેકસપિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા હંસરાજ
વિવેકાનંદ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. કુરિયન
ડૉ. હોમીભાભા
ડૉ. મનમોહનસિંહ
ડૉ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

ફતેહસિંહ ગાયકવાડ
રાવ ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
મોતીભાઇ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ?

ચંદુલાલ દેસાઈ
મોહનલાલ પંડ્યા
વિનાયકપ્રસાદ
મથુરદાદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP