ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દિગંત મહેતા પિત્રોડા દિગંત ઓઝા દેવાંગ મહેતા દિગંત મહેતા પિત્રોડા દિગંત ઓઝા દેવાંગ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. હોમીભાભા ડૉ. સ્વામીનાથન ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. હોમીભાભા ડૉ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? મોરારજી દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા મોરારજી દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP