ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી જમશેદજી તાતા સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી જમશેદજી તાતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP