ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ રાજઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? કે.જી. સુબ્રહ્મણ્યમ્ વનરાજ ભાટિયા કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા કે.જી. સુબ્રહ્મણ્યમ્ વનરાજ ભાટિયા કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ચક્રવર્તી આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ચક્રવર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? હમીદા મીર દમયંતી બરડાઈ મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ હમીદા મીર દમયંતી બરડાઈ મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP