ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે મહારાણી ચીમનભાઈ પહેલા મહાત્મા ગાંધી મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે મહારાણી ચીમનભાઈ પહેલા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? સુરત નડિયાદ અમદાવાદ વડોદરા સુરત નડિયાદ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? હોમી ભાભા નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ હોમી ભાભા નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP