ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર ડૉ.વી. કુરિયન શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર ડૉ.વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ.બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ.બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? ડૉ.વર્ગીસ કુરિયન એમ.એમ. પટેલ ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર ડૉ.વર્ગીસ કુરિયન એમ.એમ. પટેલ ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP