સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? મોહનભાઇ પટેલ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર ભોળાભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. કેવળપુરી દલપતરામ રવિ સાહેબ દયારામ કેવળપુરી દલપતરામ રવિ સાહેબ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? સામાજિક વિકાસ ભાષા વિકાસ શારીરિક વિકાસ બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ ભાષા વિકાસ શારીરિક વિકાસ બૌદ્ધિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ? ઉશનસ્ પ્રિયદર્શી સ્નેહરશ્મિ સ્વૈર વિહારી ઉશનસ્ પ્રિયદર્શી સ્નેહરશ્મિ સ્વૈર વિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP