ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગર-પાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગર-પાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? કેન્દ્રીય કાયદા સચિવ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા સચિવ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1972માં 1976માં 1980માં 1978માં 1972માં 1976માં 1980માં 1978માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 334 330 338 332 334 330 338 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP