ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 319 320 318 321 319 320 318 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? મિઝોરમ ત્રિપુરા સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? કો–વોરન્ટો મેન્ટડેમસ સર્ટિ ઓરરી હેબિયસ કોર્પસ કો–વોરન્ટો મેન્ટડેમસ સર્ટિ ઓરરી હેબિયસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. વડાપ્રધાનશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP