ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? વડાપ્રધાન નાણામંત્રીને એક પણ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણામંત્રીને એક પણ નહીં રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ? સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક શોષણ વિરોધી હક્ક સંપત્તિ હક્ક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક શોષણ વિરોધી હક્ક સંપત્તિ હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ256-263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP