ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ સ્પીકર પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ? રાજ્ય સરકારો મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ કેન્દ્ર સરકાર સરકારની કંપનીઓ રાજ્ય સરકારો મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ કેન્દ્ર સરકાર સરકારની કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1960 1958 1956 1962 1960 1958 1956 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે. કાયદા મંત્રાલય વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ કાયદા મંત્રાલય વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP