ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ સ્પીકર પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-360 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 અનુચ્છેદ-360 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 4, 1, 3, 2 1, 4, 2, 3 3, 4, 1, 2 3, 4, 2, 1 4, 1, 3, 2 1, 4, 2, 3 3, 4, 1, 2 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 આર્ટિકલ – 64 આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 આર્ટિકલ – 64 આર્ટિકલ – 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? નીતિ કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP