સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? ઔપચારીક ગણાય અંશત: માન્ય ગણાય માન્ય ગણાય અમાન્ય ગણાય ઔપચારીક ગણાય અંશત: માન્ય ગણાય માન્ય ગણાય અમાન્ય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ? ગુજરાત કેરળ જમ્મુ અને કાશ્મીર મેઘાલય ગુજરાત કેરળ જમ્મુ અને કાશ્મીર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવ દેસાઇ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) POK નો અર્થ શું છે ? પાર્ટી ઓફ કાશ્મિર પ્રિન્સિપલ ઑ કરાટે પીપલ ઓફ કોરિયા પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર પાર્ટી ઓફ કાશ્મિર પ્રિન્સિપલ ઑ કરાટે પીપલ ઓફ કોરિયા પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP