ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. કે. એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ પૈકી એક પણ નહીં હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ લિયાકતઅલી ખાન જહોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘ" સમવાય તંત્ર એટલે શું ? સત્તાનું વિભાજન સત્તાનું એકીકરણ આપેલ તમામ સત્તા સોંપણી સત્તાનું વિભાજન સત્તાનું એકીકરણ આપેલ તમામ સત્તા સોંપણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP