સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃણાલિની સારાભાઈ
ઇલાબેન ભટ્ટ
કુમુદિની લાખિયા
મૃદુલાબહેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ?

બાંગ્લાદેશ
ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP