સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 380 280 253 353 380 280 253 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1998 2008 1978 1988 1998 2008 1978 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ? બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP