ભારતની ભૂગોળ (Geography of India)
ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ?

તિરુમાલા ટેકરીઓ
મહાદેવ ટેકરીઓ
નીલગીરી ટેકરીઓ
સાતપુડા ગિરિમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આઈ.ટી.સી. ઝોન
આપેલ પૈકી એક પણ નહીં
નોર્વેસ્ટર
જેટ સ્ટ્રીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

રામસાગર યોજના
વેનગંગા યોજના
નર્મદાસાગર યોજના
સરદાર સરોવર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP