Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 48 24 16 42 48 24 16 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિનો અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા યમક વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? દાંડી માર્ચ સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન હિંદ છોડો ચળવળ દાંડી માર્ચ સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? મનુભાઈ પંચોળી ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે સુન્દરમ્ ઉમાશંકર જોષી નર્મદ નાથાલાલ દવે સુન્દરમ્ ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP