Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 42 24 48 16 42 24 48 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? સ્મૃતિ ઈરાની રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર સ્મૃતિ ઈરાની રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? ગંગોત્રી જીમ કોબેંટ ગોવિંદ નંદાદેવી ગંગોત્રી જીમ કોબેંટ ગોવિંદ નંદાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? સુન્દરમ્ નાથાલાલ દવે નર્મદ ઉમાશંકર જોષી સુન્દરમ્ નાથાલાલ દવે નર્મદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. અનંત શૂન્ય એક ત્રણ અનંત શૂન્ય એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP