ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
મણિપુર
તમિલનાડુ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે.

વિષુવવૃત્તની ઉત્તરે
વિષુવવૃત્તની દક્ષિણે
કર્કવૃતની ઉત્તરે
મકરવૃતની દક્ષિણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP