ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2015 2014 2013 2012 2015 2014 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું બંદર કયું છે ? તુતીકોરીન વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા તુતીકોરીન વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ મણિપુર તમિલનાડુ રાજસ્થાન કેરળ મણિપુર તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે. વિષુવવૃત્તની ઉત્તરે વિષુવવૃત્તની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે મકરવૃતની દક્ષિણે વિષુવવૃત્તની ઉત્તરે વિષુવવૃત્તની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે મકરવૃતની દક્ષિણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે. ચીડ બાવળ નીલગીરી સીસમ ચીડ બાવળ નીલગીરી સીસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP