ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

નાગાલેન્ડ
મણિપુર
મિઝોરમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આઈ.ટી.સી. ઝોન
આપેલ પૈકી એક પણ નહીં
જેટ સ્ટ્રીમ
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વિષુવવૃતીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે ?

એમેઝોન તટપ્રદેશ
ઇન્ડોનેશિયા તટપ્રદેશ
ભારતીય વૃત્તો
ઝેયર તટપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP