ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? મકરંદ દવે બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા સુંદરમ મકરંદ દવે બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મયારામ શંભુનાથ જદુરામ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા મયારામ શંભુનાથ જદુરામ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ સુંદરમ્ ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ. હસુ યાજ્ઞિકનો જન્મ કયાં થયો હતો ? રાજકોટ કચ્છ અમદાવાદ સુરત રાજકોટ કચ્છ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી કવિ ન્હાનાલાલ રાજા રામમોહન રાય ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી કવિ ન્હાનાલાલ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP