ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1949 1950 1948 1951 1949 1950 1948 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ જવાહરલાલ નેહરુ ગાંધીજી મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરોજિની નાયડુ પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ રતુભાઈ અદાણી સરોજિની નાયડુ પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 7 4 5 6 7 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? બંગભંગ હોમરૂલ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ હોમરૂલ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP