ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1950 1951 1949 1948 1950 1951 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? મંડુક્ય ઉપનિષદ અથર્વવેદ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ અથર્વવેદ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા શિવ કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ? ડેલહાઉસી વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી વિલિયમ બેન્ટિક ડેલહાઉસી વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP