ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આપેલ પૈકી એક પણ નહીં
આર્ય અષ્ટાંગીક માર્ગ
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ વેલેસ્લી
સર આયરફૂટ
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
સંપ્રતિ
બિંદુસાર
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સતીપ્રથા નાબુદી
વિધવા પુનઃલગ્ન
બાળલગ્ન
સ્ત્રી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

લોકસભા
બ્રિટિશ સંસદ
રાજ્યસભા
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP