ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અહિંસા અસ્ત્રેયા સત્ય શાંતિ અહિંસા અસ્ત્રેયા સત્ય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જોધપુર જયપુર અજમેર ઉદયપુર જોધપુર જયપુર અજમેર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહનરાય લાલા લજપતરાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લાલા લજપતરાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP