ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અહિંસા અસ્ત્રેયા શાંતિ સત્ય અહિંસા અસ્ત્રેયા શાંતિ સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 8 એપ્રિલ, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? કેનિંગ ડેલહાઉસી વેલેસ્લી વોરન હેસ્ટીંગ કેનિંગ ડેલહાઉસી વેલેસ્લી વોરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? બંગભંગ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ બંગભંગ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કાલિદાસ કબીર તુલસીદાસ રવિદાસ કાલિદાસ કબીર તુલસીદાસ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP