ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખરોષ્ટી લિપી ભારતમાં કોણ લાવ્યા ? ઈરાનીઓ ઈજિપ્તીઓ મધ્ય એશિયાની જાતિઓ મેસોડોનિયન ઈરાનીઓ ઈજિપ્તીઓ મધ્ય એશિયાની જાતિઓ મેસોડોનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? સુરત અમદાવાદ હરીપુરા રાજકોટ સુરત અમદાવાદ હરીપુરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ગદર પાર્ટી" ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી ? અમેરિકા જાપાન જર્મન અફઘાનિસ્તાન અમેરિકા જાપાન જર્મન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી જવાહરલાલ નેહરુ મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી જવાહરલાલ નેહરુ મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP