ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી એસ. રાધાકૃષ્ણન સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી એસ. રાધાકૃષ્ણન સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? બુંદેલખંડ ગાંધાર કાશ્મીર કામરૂપ (આસામ) બુંદેલખંડ ગાંધાર કાશ્મીર કામરૂપ (આસામ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. કન્નડ તમિલ તેલુગુ મલયાલમ કન્નડ તમિલ તેલુગુ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? ઈન્ડિયન નેશનલ આર્મી 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ભારતના ભાગલા ઈન્ડિયન નેશનલ આર્મી 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ભારતના ભાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP