ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

હિન્દુ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

લોર્ડ માઉન્ટબેટન
સી. રાજગોપાલાચારી
એસ. રાધાકૃષ્ણન
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

ચેમ્બરલેન
વિન્સ્ટન ચર્ચિલ
એડન
એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

ઈન્ડિયન નેશનલ આર્મી
1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
મોગલ બાંધકામની ભવ્યતા
ભારતના ભાગલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP